આઝાદી બાદ જમીન સુધારણા ક્ષેત્રે લેવામાં આવેલા પગલાઓની ચર્ચા કરો.

પ્રશ્ન:  આઝાદી બાદ જમીન સુધારણા ક્ષેત્રે લેવામાં આવેલા પગલાઓની ચર્ચા કરો. (GS-1) Question: Discuss step taken in field of land reform after independence. (GS-1) જવાબ: જમીનનું અર્થઉપાર્જનના સાધન તરીકે સમાન વિતરણ, માલિકીપણું, વેચાણ, વારસાગત હસ્તાંતરણ વગેરે નિયમન કરવાની પ્રક્રિયાને જમીન સુધારણા કહે છે. આઝાદી બાદ ભારતમાં જમીન સુધારણાની જરૂરિયાત ઉપરોક્ત પરિબળોને ધ્યાનમાં લેતા જમીન સુધારણાને સામાજિક-આર્થિક … Read more

સુભાષચંદ્ર બોઝની નીતિ-રીતિની સાંપ્રત સમયમાં ચર્ચા કરો.

પ્રશ્ન: સુભાષચંદ્ર બોઝની નીતિ-રીતિની સાંપ્રત સમયમાં ચર્ચા કરો. (GS-1) Question: Discuss relevance of ideology & actions of Subhas Chandra Bose in presence context.  (GS-1) જવાબ:      ભારત સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવી રહ્યું છે. આ સંદર્ભે તેમની નીતિ-રીતિની વર્તમાન સંદર્ભમાં      પ્રાસ્તવિકતા તપાસવી અનિવાર્ય છે. 1. અનન્ય રાષ્ટ્રભક્તિ ·      ‘ડોમેનિયન સ્ટેટ્સ’ વિરુદ્ધ સંપૂર્ણ … Read more

error: Content is protected !!